ભિલોડા ખાતે આવેલી એન.આર.એ. વિદ્યાલયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં વિષય સજ્જતા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ આજે યોજાયો હતો. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા
ભિલોડા ખાતે આવેલી એન.આર.એ. વિદ્યાલયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં વિષય સજ્જતા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ આજે યોજાયો હતો. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા