ઇડર - ભિલોડા હાઈવે પર રેવાસ જોડે ગોઝારા અકસ્માતમાં ઇડર ભોઈ સમાજ ના 3 વ્યક્તિઓ ના કરૂણ મોત નીપજ્યા છે રીપોર્ટર ચેતન જોષી ઈડર

ઇડર - ભિલોડા હાઈવે પર રેવાસ જોડે ગોઝારા અકસ્માતમાં ઇડર ભોઈ સમાજ ના 3 વ્યક્તિઓ ના કરૂણ મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
બહુજ દુઃખદ ઘટના, ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ને આ દુઃખ સહન કરવા ની શક્તિ આપે..
ઓમ શાંતિ.

Comments