Skip to main content
ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ, કોબા ગાંધીનગર ખાતે વિમાન દુર્ઘટના માં અકાળ મૃત્યુ પામેલા દિવંગત નેતા શ્રી વિજયભાઈ રૂપાણી ની શોકસભા રાખવામાં આવી હતી.આ શોકસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા , ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ અને મંત્રી મંડળ ના અન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સાલસ સ્વભાવ ના વિજયભાઈ રૂપાણી ને શ્રધ્ધાસુમન અર્પણ કરી ને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.આ ઉપરાંત વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા દિવંગતો ને પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
Comments
Post a Comment