અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અંતગૅત 'શ્રમદાન ' કાર્યક્રમ યોજાયો. રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અંતગૅત 'શ્રમદાન ' કાર્યક્રમ યોજાયો. જેનો શુભારંભ ગુજરાત ના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ કરાવ્યો.
સ્વચ્છતા અભિયાન માં રાજ્યપાલશ્રી પણ સામેલ થયા હતા. અને શ્રમદાન દ્વારા પ્રજાજનોને સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો. અને નદીનું સ્વચ્છ હોવું કેટલું જરૂરી છે તેનું મહત્વ સમજાવ્યું હતું.
Comments
Post a Comment